● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Thursday, 29 October 2015

સત્રાંત પરીક્ષા -૨૦૧૫

શાળામાં તારીખ ૨૯-૧૦-૧૫ થી સત્રાંત પરીક્ષા શરૂ થઈ જેમા ધોરણ 3 થી 8 ના કુલ ૧૬૩ બાળકો પરીક્ષા આપી રહયા છે.