● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Tuesday, 29 December 2015

વન ભોજન + પર્યટન

આજ રોજ ૨૯ ડિસેમ્બર ૧૫ ના રોજ શાળા થી ૪ કીમી દુર રીછીંયા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા પર્યટન અને વનભોજનનુ આયોજન રાખેલ હતુ.ત્યા બાળકો સાથે કુદરતી વાતાવરણમાં ભોજન , પર્યટન માણવાની ખુબ જ મઝા આવી.
હર હર મહાદેવ....