● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Wednesday, 8 March 2017

શાળાની દિવાલો પર સુવાક્યોનુ લખાણ

રવિવારના રોજ શાળની દિવાલો,બીમ અને કોલમ પર સુવાકયો લખવામાં આવ્યા.....જે તમામ લખાણ બાજુની પ્રાથમિક શાળા તરીયાવેરીના આચાર્યશ્રી અને મારા પરમ મિત્ર એવા રાઠવા અરવિંદભાઈએ પોતાના મુલ્યવાન સમય માંથી શાળાને સમય આપી આશરે ૫ કલાકનુ શ્રમદાન આપી લખ્યુ.. જે બદલ આદરણીય મિત્ર અરવિંદભાઈનો શાળા પરીવાર હ્દયપુર્વક આભાર વ્યક્ત કરે છે.
ઘન્યવાદ અરવિંદભાઈ..