આજ રોજ તા-03/12/2018 ને સોમવારે રણજીતનગર રહેવાસી દાતાશ્રી પંચાલ હર્ષદભાઈ કે (લાલાભાઈ સોની) એ શાળાના તમામ ગરીબ બાળકોને કે જે પહેરવા સારા કપડા પણ ના ખરીદી શકે તેવા બાળકોને સ્વેટરનુ દાન કર્યુ .દાતાશ્રીનો શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યકત કરે છે.
નોંધ- દાાતાશ્રીએ ચાલુ વર્ષે આશરે ૭૦૦ જેવી નોટબુક પણ દાનમાં આપી હતી.. અને આજુબાજુની શાળાઓમાં પણ આવી રીતે જ સહાય કરી હતી..તે માટે પણ આભાર..
દાતાશ્રી ભવિષ્યમાં પણ શાળાના ગરીબ બાળકોને મદદરૂપ બની રહે એવી આશા સહ,
આચાર્યશ્રી કાલસર પ્રા.શાળા.